અહી માંતા રાખવાથી કેન્સર જેવી ગાંઠો પણ મટી જાય છે બિરાજમાન છે રૂખડાદાદા

અહી માંતા રાખવાથી કેન્સર જેવી ગાંઠો પણ મટી જાય છે બિરાજમાન છે રૂખડાદાદા

હાલના સમયમાં ઘણા બધા લોકોને જીવલેણ રોગો થતા હોય છે જેમકે કેન્સર જીવન રોગ માનવામાં આવે છે ને આની માટે વ્યક્તિ ઘણા બધા પ્રકારે દવા અને દુઆ બંને કરતો હોય છે પરંતુ ઘણી બધી વખત આ કેન્સર રોગ મળતો નથી પરંતુ ગુજરાતની અંદર ભાવનગર ની અંદર એક એવું મંદિર આવેલું છે જેને રૂખડા દાદા નું મંદિર કહેવામાં આવે છે અને રૂખડા દાદા ના મંદિર ની અંદર અનેક પ્રકારે કેન્સરના રોગોનો નાશ થઈ જાય છે તેવું લોકોનું કહેવું છે.

જે લોકોને કેન્સર જેવી બીમારી હોય છે તે હું અહીંયા આવતા હોય છે અને ત્યારબાદ તેઓની આ બીમારી દૂર થઈ જતી હોય છે કહેવામાં આવે છે કે આ મંદિરે જે લોકો આવે છે તો એ માત્ર દુઆ નહીં પરંતુ દવાથી પણ કામ લેવું પડતું હોય છે દવા અને દુઆ જ્યારે બંને ભેગી થાય છે ત્યારે કોઈ પણ રોગ મટી જતો હોય છે.

આ મંદિરની અંદર કુદરતી સૌંદર્ય છલકે છે અને જેથી આ મંદિર ખૂબ જ સરસ લાગે છે શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આ મંદિરના દર્શન કરવા માટે આવતા હોય છે અને રૂખડા દાદાએ ઘણા બધા પ્રકારના પરચાઓ પણ તે લોકોને દેખાડેલા છે જેથી તમામ લોકો આ મંદિરની અંદર વિશ્વાસ કરે છે તમે પણ જો ભાવનગર આવો છો તો આ મંદિરની મુલાકાત જરૂરથી લેજો.

જુઓ વિડિઓ :

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Dhaval Agravat Vlogs નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *