આ મંદિર ના ખજાના ની રક્ષા કરે છે આ ભયંકર નાગ

આ મંદિર ના ખજાના ની રક્ષા કરે છે આ ભયંકર નાગ

આજે આપણે એ કહેવા મંદિર વિશે વાત કરવાના છીએ જે મંદિર પોતાની અંદર જ એક રહસ્ય છુપાવીને બેઠો છે અને એક એવું મંદિર છે કે જે મંદિર વિશે તમે કલ્પના પણ નહીં કરી હોય અને લાખો સંતાડવો અહીંયા દર્શન માટે આવે છે અને આ મંદિર ખૂબ જ રહસ્યમય મંદિર છે આ મંદિર કેરલની અંદર આવેલું છે અને તેને પદ્મનાભ સ્વામી મંદિર તરીકે ઓળખવામાં આવે છે.

આ મંદિર પાછળ એવી લોક કથા સેવામાં આવે છે એ આ મંદિર એક ઋષિએ બહુ વર્ષો પહેલા બનાવેલું હતું અને અત્યારે હાલના સમયમાં મંદિરના જ્યારે દરવાજાઓ હતા આ મંદિરના કુલ છ દરવાજાઓ હતા અને આ છ દરવાજાની અંદરથી છઠ્ઠો જે દરવાજો હતો તે જ્યારે ખોલવામાં આવેલો તેવા સમયમાં તેમાં સાપ નીકળેલા હતા અને કહેવામાં આવે છે કે આ મંદિરની અંદર છઠ્ઠા દરવાજામાં માત્ર ને માત્ર સાપ રહે છે જેથી તે આપણે જવાનું કોશિશ પણ કરતું નથી

ત્યાં ભગવાન વિશ્વની મોટી મૂર્તિ પણ નીકળેલી હતી અને આજે પણ તે મંદિર લોકો માટે એક રહસ્યમય મંદિર તરીકે બેઠેલું છે દુનિયાભરનું સોનુ પણ આ મંદિરની અંદર મળી આવેલું હતું કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ નવા મંદિર ખૂબ જ પ્રખ્યાત છે.

જુઓ વિડિઓ :

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો @Earth Adventures in Hindi નામના યુટ્યુબ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે – (ફોટો સોર્સ : ગુગલ)

[ આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ લોક વેબસાઈટ કે પેજની રહેશે નહીં ].

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *